ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું

Sep 11, 2025 - 09:30
ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વર્ની એનવાયરો કેર લી. કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી શેડ બનાવી હાનીકારક કેમીકલનું ડમ્પીંગ કરવામાં આવતું હતું

વડોદરા, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોમાંથી હાનીકારક વેસ્ટેજ કેમીકલ લાવી કંપનીમાં ડમ્પીંગ થતું હતું

ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો હતો

અમદાવાદના બે કંપની માલીકો સહિત ત્રણ વ્યક્તિ સામે કાર્યવાહી હાથધરાઈ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખાનગી કંપની દ્વારા નુકશાનકારક કેમીકલના ડમ્પીંગના કારણે આસપાસના ગામોમાં પ્રદુષણ સહિત લોકોના આરોગ્યને જોખમ ઉભું થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ચોટીલા ડેપ્યુટી કલેકટર સહિતની ટીમે ચેકીંગ હાથધર્યું હતું અને ખાનગી કંપનીને સીલ મારવાનો હુકમ કર્યો હતો જેના ભાગરૃપે ચોટીલા મામલતદાર સહિતની ટીમે પ્રદુષણ ફેલાવતી જોખમી કંપનીને સીલ મારી કાર્યવાહી હાથધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0