ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો

વડોદરાઃ દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં થયેલા ભડકાની અસર ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે થતી ખરીદી પર જોવા મળી છે.આજે વડોદરામાં સોના ચાંદીની ખરીદીમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો   છે.ગત વર્ષે દિવાળી પહેલા ગુરુ પુષ્ય નક્ષત્રમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૬૩૦૦૦ રુપિયાની આસપાસ હતો અને આજે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૮૧૩૦૦ રુપિયા હતો.જ્યારે  એક કિલો ચાંદીનો ભાવ એક લાખ રુપિયા હતો.જેની સીધી અસર આજે ખરીદી પર થઈ હતી.

ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં થયેલા ભડકાની અસર ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે થતી ખરીદી પર જોવા મળી છે.આજે વડોદરામાં સોના ચાંદીની ખરીદીમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો   છે.

ગત વર્ષે દિવાળી પહેલા ગુરુ પુષ્ય નક્ષત્રમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૬૩૦૦૦ રુપિયાની આસપાસ હતો અને આજે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૮૧૩૦૦ રુપિયા હતો.જ્યારે  એક કિલો ચાંદીનો ભાવ એક લાખ રુપિયા હતો.જેની સીધી અસર આજે ખરીદી પર થઈ હતી.