ગુજરાતની આઠ હસ્તીઓને પદ્મ પુરસ્કાર, કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ એવોર્ડ

Jan 26, 2025 - 00:00
ગુજરાતની આઠ હસ્તીઓને પદ્મ પુરસ્કાર, કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ એવોર્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Padma Awards 2025 Gujarat: પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે આજે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. જેમાં ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. 

પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનિત પ્રતિભાઓ

- ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) - સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0