ગુજરાતથી 3 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થવા પ્રયાગરાજ જશે, 20થી વધુ સ્પેશિયલ ટ્રેન

Jan 12, 2025 - 11:00
ગુજરાતથી 3 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થવા પ્રયાગરાજ જશે, 20થી વધુ સ્પેશિયલ ટ્રેન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mahakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું રૂપિયા 14 હજારને પાર થઈ ગયું છે.

મોટાભાગની ટ્રેનમાં 100થી વધુ વેઈટિંગ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0