'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં

Nov 29, 2024 - 10:00
'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Junagadh Ambaji Temple Controversy: સાધુઓના વિવાદ મુદ્દે થોડા દિવસ પહેલા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોર્ટચાએ નિવેદન કર્યા હતા. હવે આ નિવેદન મુદ્દે ભૂતનાથના મહંત મહેશગિરીએ ગિરીશ કોટેચાને આડેહાથ લીધો હતો. તેમણે કહ્યું કે, 'તમે એક બાથરૂમ બનાવી શકતા નથી અને જૂનાગઢનો ઠેકો લીધો હોય તેમ કોઈપણ વાતમાં બફાટ કરવા લાગો છો. ભવનાથ મંદિર ધાર્મિક ટ્રસ્ટ હોવા છતાં તેને સાર્વજનીક ટ્રસ્ટ બનાવી તેમાં ટ્રસ્ટી બની મંદિર હડપ કરવાનો કોટેચાએ પ્રયાસ કર્યો.'

'તું છે કોણ, તું કોઈ શંકરાચાર્ય છે?'

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0