ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મ્યુનિ. કોર્પોરેશનની દબાણ અને સિક્યોરિટી શાખાએ આજે ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ખોડીયાર નગરની સાનિધ્ય સોસાયટીમાં સાડા સાત મીટર આંતરિક સોસાયટીના રોડ પર મ્યુનિ. કોર્પોરેશનની ટીમે ૧૪ મકાનોના કમ્પાઉન્ડ વોલ અને ઓટલા તોડી પાડ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

