ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, મંગળવાર
ઇસનપુરમાં મધરાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં શ્રમજીવી પરિવારના સભ્યો દિવાળી પર્વ નિમિત્તે ફૂટપાથ ઉપર આસોપાલવના તોરણ વેચતા હતા. દરમિયાન મધરાતે બીઆરટીએસ રુટમાં પૂર ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે ટકકર મારતા યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચંડોળામાં છાપરા હટાવવા ફૂટપાથ ઉપર રહી તોરણ વેચાતા હતા ઃ મધરાતે બીઆરટીએસમાં અકસ્માત
What's Your Reaction?






