આગ, આકસ્મિક ઘટનાઓને લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર વોલેન્ટિયર્સની મદદ લેવાશે

Sep 28, 2025 - 11:00
આગ, આકસ્મિક ઘટનાઓને લઈ  અમદાવાદ ફાયર વિભાગ દ્વારા  ફાયર  વોલેન્ટિયર્સની મદદ લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શનિવાર, 27 સપ્ટેમબર,2025

અમદાવાદના વધેલા વ્યાપ, વિસ્તાર અને આગ જેવી આકસ્મિક ઘટનાઓના બનાવમાં થતા વધારાને ધ્યાનમા લઈ અમદાવાદ ફાયર વિભાગે ફાયર વોલેન્ટિયર સ્કીમ અમલમાં મુકી છે. અમદાવાદ ફાયર સેફ ઝૂંબેશ અંતર્ગત ફાયર વિભાગ ૧૮થી ૫૪ વર્ષ સુધીના સ્વસ્થ લોકોની ફાયર વોલેન્ટિયર્સ તરીકે મદદ લેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0