અમીપુરામાં રસ્તામા ગોઠણસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની નોબત

Jun 21, 2025 - 08:30
અમીપુરામાં રસ્તામા ગોઠણસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની નોબત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રસ્તામાં પાણીનો નિકાલ ન થતાં હાલાકી

- સ્કૂલે જતાં બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર, રજૂઆતો છતાં સમસ્યા અધ્ધરતાલ

બગોદરા : બાવળા તાલુકાના અમીપુરા ગામમાં વર્ષોથી ચાલી આવતી ગંદકીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે નક્કર વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસ દરમિયાન રસ્તા પર અઠવાડિયાઓ સુધી પાણી ભરાઇ રહે છે જેના કારણે કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. તાજેતરમાં વરસાદી પાણીમાંથી ડાઘુઓએ સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0