અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના વિમાનોના રૂટ બદલવાની માંગ, અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ લોકોમાં ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News : અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ બદલવા અને પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા બંધ કરાવવાની માંગ ઉઠી છે. પ્લેનના કારણે મોટું જોખમ હોવાથી સમિતિએ માંગણી કરી છે. જેને લઈને આજે (29 જૂન) અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરીને ઉપવાસ શરૂ કર્યા છે. જ્યારે આ મામલે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાઈ છે. જો વિમાનનો રૂટ બદલવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
What's Your Reaction?






