VIDEO: માયાભાઈ આહીર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, કહ્યું- કોઈ ચિંતાનો સવાલ નથી, હું એકદમ સ્વસ્થ

Feb 13, 2025 - 18:30
VIDEO: માયાભાઈ આહીર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, કહ્યું- કોઈ ચિંતાનો સવાલ નથી, હું એકદમ સ્વસ્થ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mayabhai Ahir Discharged From Hospital : મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. 10મી ફેબ્રુઆરીની રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરને હાર્ટ અટેક આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે ગુરુવારે માયાભાઈની તબિયત સંપૂર્ણ રીતે સારી થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ માયાભાઈએ સોશિયલ મીડિયા માધ્યમ પર વીડિયો શેર કરીને પોતે સ્વસ્થ હોવાનું કહીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0