Sabrakantha: વરસાદમાં પોલો ફોરેસ્ટની મોજ માણવા જતા પહેલા આ સમાચાર વાંચો

સાબરાકાંઠાના પોલો ફોરેસ્ટ જવા પર પ્રતિબંધ છે. જેમાં પોલો પ્રવાસન સ્થળે જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. તેમાં જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેમાં ઉપરવાસના વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડાયું છે. જેમાં પાણી જંગલ વિસ્તારમાંથી હરણાવ નદીમાં જતાં નિર્ણય લેવાયો છે. પોલો વિસ્તાર રાહદારી-પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરાયો પોલો વિસ્તાર રાહદારી-પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરાયો છે. વિજયનગરના પોલો પ્રવાસન સ્થળે પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ (હરણાવ) ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ મારફતે પાણી છોડાઈ રહ્યું છે. પોલો વિસ્તારમાં અવર જવર કરતા રાહદારી તેમજ પર્યટકો માટે પ્રતિબંધિત કરાયો છે. જેમાં ડેમનું પાણી પોલોના જંગલ વિસ્તારમાં થઈને હરણાવ નદીમાં જતુ હોવાથી વધુ પાણી છોડવાની જરૂરિયાત જણાય તો સાવચેતીના પગલા માટે પ્રતિબંધ કરાયો છે.  હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર 3 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. જેમાં હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કમર્ચારીઓને લાગુ પડશે નહિ.

Sabrakantha: વરસાદમાં પોલો ફોરેસ્ટની મોજ માણવા જતા પહેલા આ સમાચાર વાંચો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



સાબરાકાંઠાના પોલો ફોરેસ્ટ જવા પર પ્રતિબંધ છે. જેમાં પોલો પ્રવાસન સ્થળે જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. તેમાં જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેમાં ઉપરવાસના વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડાયું છે. જેમાં પાણી જંગલ વિસ્તારમાંથી હરણાવ નદીમાં જતાં નિર્ણય લેવાયો છે.

પોલો વિસ્તાર રાહદારી-પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરાયો

પોલો વિસ્તાર રાહદારી-પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરાયો છે. વિજયનગરના પોલો પ્રવાસન સ્થળે પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ (હરણાવ) ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ મારફતે પાણી છોડાઈ રહ્યું છે. પોલો વિસ્તારમાં અવર જવર કરતા રાહદારી તેમજ પર્યટકો માટે પ્રતિબંધિત કરાયો છે. જેમાં ડેમનું પાણી પોલોના જંગલ વિસ્તારમાં થઈને હરણાવ નદીમાં જતુ હોવાથી વધુ પાણી છોડવાની જરૂરિયાત જણાય તો સાવચેતીના પગલા માટે પ્રતિબંધ કરાયો છે.

 હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર

3 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. જેમાં હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કમર્ચારીઓને લાગુ પડશે નહિ.