Rajkotના વીંછિયા તાલુકામાં નકલી દવાએ ખેડૂતોને રડાવ્યા, કપાસનો પાક ગયો નિષ્ફળ

રાજકોટના વીંછિયા તાલુકામાં નકલી દવાના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હોવોનો ખેડૂતોનો આક્ષેપ છે,ખેડૂતોનું કહેવું છે કે,700 વીઘામાં કપાસની ખેતી કરી હતી પરંતુ નકલી દવાના કારણે પાક નિષ્ફળ ગયો છે,ખેડૂતોએ આ મામલે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે તેમજ ખેડૂતોની માગ છે કે દવા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પાક ગયો નિષ્ફળ વીંછિયામાં નકલી દવાના કારણે પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે,700 વીઘામાં આ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતુ,પરંતુ દવા નાખી ત્યારબાદ આ પાક નિષ્ફળ ગયો જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.ખેડૂતોનું કહેવું છે કે,જે દુકાનમાંથી દવા ખરીદી છે,ત્યાંથી જ દવા નકલી આવી ગઈ છે જેના કારણે પાક નિષ્ફળ ગયો છે.વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હોય તેવું કઈ નથી,ત્યારે અગામી સમયમાં આ દવા કંપની સામે ખેતીવાડી અધિકારી પગલા નહી ભરે તો ખેડૂતો પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપશે તેવી વાત સામે આવી છે. કપાસનો પાક બળી ગયો 700 વીઘામાં પાક નિષ્ફળ જનાર ખેડૂતોનું કહેવું છે કે,પાક જમીનમાંથી બળી ગયો છે એટલે કે જયારે વાવેતર કર્યુ અને દવાનો છંટકાવ કર્યો ત્યારબાદ પાક બળી ગયો હતો અને હવે ફરીથી પાક થાય તેમ નથી,દવા નકલી આવી હોય અથવા તેની અંદર જે પ્રવાહી હોય તે ખરાબ હોય તેના કારણે આ સ્થિતિનું સર્જન થયુ હોય.ત્યારે ખેડૂતોને પડતા પર પાટુ માર્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું 2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. તથા ચાલુ વર્ષે 1.67 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર તથા ગયા વર્ષે 1.97 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ હતુ, ચાલુ વર્ષે 19,015 હેક્ટરમાં જુવારનું વાવેતર તથા મકાઇનું વાવેતર 2.82 લાખથી વધી 2.85 લાખ હેક્ટર થયુ છે. મગનું વાવેતર 64,000થી ઘટી 54,000 હેક્ટર થયુ છે. એરંડાનું વાવેતર 6.86 લાખથી ઘટી 5.47 લાખ હેક્ટર તથા કપાસનું વાવેતર 26.79 લાખથી ઘટી 23.62 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.53 લાખ હેક્ટર વાવેતર થયુ છે. 2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષે થયુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયું હોવાના સરકારી આંકડા સામે આવ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 19,10,492 હેક્ટરમાં વાવેતર થયું છે જે 2023માં 16,35,266 હેક્ટરમાં થયું હતું. ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર 8,85 હજારથી વધુ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 8,71,280 જેટલા હેક્ટરમાં થયું હતું. બાજરાનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું થયું છે 1.97 લાખ હેકટર માં વાવેતર થયું હતું તે ઘટીને ચાલુ કરશે 1.67 લાખ હેક્ટરમાં થયું છે. જુવાર નું 19015 હેક્ટરમાં વાવેતર થયું છે તથામકાઈનું વાવેતર ચાલુ વર્ષે 2.85 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 2.82 લાખ હેક્ટર હતું. ચાલુ વર્ષે મગના વાવેતરમાં ઘટાડો થયો છે ગત વર્ષે 64000 હેક્ટરમાં વાવેતર હતું જે ચાલુ વર્ષે ઘટી 54000 હેક્ટરમાં થયું છે તેમજ ચાલુ વર્ષે એરંડાનું વાવેતર 5.47 લાખ હેક્ટરમાં થયું છે તે ગત વર્ષે 6.86 લાખ હેક્ટરમાં થયુ હતુ. ચાલુ વર્ષે કપાસનું વાવેતર 23.62 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 26.79 લાખ હેક્ટર હતું અને 2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષ થયું છે.  

Rajkotના વીંછિયા તાલુકામાં નકલી દવાએ ખેડૂતોને રડાવ્યા, કપાસનો પાક ગયો નિષ્ફળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના વીંછિયા તાલુકામાં નકલી દવાના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હોવોનો ખેડૂતોનો આક્ષેપ છે,ખેડૂતોનું કહેવું છે કે,700 વીઘામાં કપાસની ખેતી કરી હતી પરંતુ નકલી દવાના કારણે પાક નિષ્ફળ ગયો છે,ખેડૂતોએ આ મામલે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે તેમજ ખેડૂતોની માગ છે કે દવા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

પાક ગયો નિષ્ફળ

વીંછિયામાં નકલી દવાના કારણે પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે,700 વીઘામાં આ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતુ,પરંતુ દવા નાખી ત્યારબાદ આ પાક નિષ્ફળ ગયો જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.ખેડૂતોનું કહેવું છે કે,જે દુકાનમાંથી દવા ખરીદી છે,ત્યાંથી જ દવા નકલી આવી ગઈ છે જેના કારણે પાક નિષ્ફળ ગયો છે.વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હોય તેવું કઈ નથી,ત્યારે અગામી સમયમાં આ દવા કંપની સામે ખેતીવાડી અધિકારી પગલા નહી ભરે તો ખેડૂતો પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપશે તેવી વાત સામે આવી છે.


કપાસનો પાક બળી ગયો

700 વીઘામાં પાક નિષ્ફળ જનાર ખેડૂતોનું કહેવું છે કે,પાક જમીનમાંથી બળી ગયો છે એટલે કે જયારે વાવેતર કર્યુ અને દવાનો છંટકાવ કર્યો ત્યારબાદ પાક બળી ગયો હતો અને હવે ફરીથી પાક થાય તેમ નથી,દવા નકલી આવી હોય અથવા તેની અંદર જે પ્રવાહી હોય તે ખરાબ હોય તેના કારણે આ સ્થિતિનું સર્જન થયુ હોય.ત્યારે ખેડૂતોને પડતા પર પાટુ માર્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું

2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. તથા ચાલુ વર્ષે 1.67 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર તથા ગયા વર્ષે 1.97 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ હતુ, ચાલુ વર્ષે 19,015 હેક્ટરમાં જુવારનું વાવેતર તથા મકાઇનું વાવેતર 2.82 લાખથી વધી 2.85 લાખ હેક્ટર થયુ છે. મગનું વાવેતર 64,000થી ઘટી 54,000 હેક્ટર થયુ છે. એરંડાનું વાવેતર 6.86 લાખથી ઘટી 5.47 લાખ હેક્ટર તથા કપાસનું વાવેતર 26.79 લાખથી ઘટી 23.62 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.53 લાખ હેક્ટર વાવેતર થયુ છે.

2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષે થયુ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયું હોવાના સરકારી આંકડા સામે આવ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 19,10,492 હેક્ટરમાં વાવેતર થયું છે જે 2023માં 16,35,266 હેક્ટરમાં થયું હતું. ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર 8,85 હજારથી વધુ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 8,71,280 જેટલા હેક્ટરમાં થયું હતું. બાજરાનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું થયું છે 1.97 લાખ હેકટર માં વાવેતર થયું હતું તે ઘટીને ચાલુ કરશે 1.67 લાખ હેક્ટરમાં થયું છે. જુવાર નું 19015 હેક્ટરમાં વાવેતર થયું છે તથામકાઈનું વાવેતર ચાલુ વર્ષે 2.85 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 2.82 લાખ હેક્ટર હતું. ચાલુ વર્ષે મગના વાવેતરમાં ઘટાડો થયો છે ગત વર્ષે 64000 હેક્ટરમાં વાવેતર હતું જે ચાલુ વર્ષે ઘટી 54000 હેક્ટરમાં થયું છે તેમજ ચાલુ વર્ષે એરંડાનું વાવેતર 5.47 લાખ હેક્ટરમાં થયું છે તે ગત વર્ષે 6.86 લાખ હેક્ટરમાં થયુ હતુ. ચાલુ વર્ષે કપાસનું વાવેતર 23.62 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 26.79 લાખ હેક્ટર હતું અને 2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષ થયું છે.