IAS Transfer: રાજ્યમાં ફૂંકાયો બદલીનો પવન, 4 IAS અધિકારીઓની બદલી

રિધ્ધેશ રાવલની અમદાવાદ મનપા ડે.કમિશનર તરીકે બદલીબી.સી.પરમારની અમદાવાદ મનપા OSD તરીકે બદલી મહેશ જાનીને રિજિયોનલ મ્યુનિ.કમિશનર રાજકોટ તરીકે બદલી લોકસભા ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલ ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતાંની સાથે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં મોટી બદલીઓ કરવામાં આવી શકે છે. આ તમામ અટકળો આજે સાચી સાબિત થઈ છે. આજે ગુજરાતના 4 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં ફરી એકવાર IAS અધિકારીઓની બદલીનો પવન ફૂંકાયો છે. જેમાં, રિધ્ધેશ રાવલની અમદાવાદ મહાનગરપાલિકામાં ડે.કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, સાથે સાથે એ.કે.ઓરંગાબાદકરની અમદાવાદ ડે.કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડે. મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ, બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાંથી બદલી કરવામાં આવી છે. વધુમાં, બી.સી.પરમારની અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરવામાં આવી છે અને મહેશ જાનીને રિજિયોનલ મ્યુનિ.કમિશનર રાજકોટ તરીકે બદલી કરવામાં આવી છે.

IAS Transfer: રાજ્યમાં ફૂંકાયો બદલીનો પવન, 4 IAS અધિકારીઓની બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રિધ્ધેશ રાવલની અમદાવાદ મનપા ડે.કમિશનર તરીકે બદલી
  • બી.સી.પરમારની અમદાવાદ મનપા OSD તરીકે બદલી
  • મહેશ જાનીને રિજિયોનલ મ્યુનિ.કમિશનર રાજકોટ તરીકે બદલી

લોકસભા ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલ ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતાંની સાથે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં મોટી બદલીઓ કરવામાં આવી શકે છે. આ તમામ અટકળો આજે સાચી સાબિત થઈ છે. આજે ગુજરાતના 4 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ફરી એકવાર IAS અધિકારીઓની બદલીનો પવન ફૂંકાયો છે. જેમાં, રિધ્ધેશ રાવલની અમદાવાદ મહાનગરપાલિકામાં ડે.કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, સાથે સાથે એ.કે.ઓરંગાબાદકરની અમદાવાદ ડે.કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

તો, જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડે. મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ, બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાંથી બદલી કરવામાં આવી છે. વધુમાં, બી.સી.પરમારની અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરવામાં આવી છે અને મહેશ જાનીને રિજિયોનલ મ્યુનિ.કમિશનર રાજકોટ તરીકે બદલી કરવામાં આવી છે.