Gujarat News: ચારધામ યાત્રાએ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

યાત્રામાં અવ્યવસ્થાના કારણે ફસાયા ગુજરાતીઓયાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતનીયમુનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતારચારધામ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા છે. જેમાં યાત્રામાં અવ્યવસ્થાના કારણે ગુજરાતીઓ ફસાયા છે. યાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે. યમુનોત્રી જવાના રસ્તે ગુજરાતીઓ ફસાયા છે. યમનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી છે. ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ફસાઈ ગયા છે. જેમાં ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા છે. વાહન, હોટેલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા છે. તેમાં રાજકોટના યાત્રાળુઓને યમુનોત્રી અને ગંગોત્રીમાં ભારે પરેશાની છે. એકાએક ટ્રાફિક વધી જતા 25 કિલો મીટર સુધી લાંબી કતારો લાગી છે. અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ફસાઈ ગયા અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ફસાઈ ગયા છે. જાત્રાએ ગયેલા યાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે. ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તેવા સમયે યમુનોત્રીથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. યમુનોત્રી ધામ પાસે તંત્રની અવ્યવસ્થાના પરિણામે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લોકોની ભીડ દેખાય છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા છે. દૂર દૂર સુધી ગીચોગીચ ઉભેલા માત્ર યાત્રાળુઓ જ દેખાય છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે પોલીસ તંત્ર પણ તેના પર કાબૂ મેળવી શક્તુ નથી. પોલીસે પણ યાત્રાળુઓને અપીલ કરી છે કે, આજે દર્શન કરવા માટે આવનાર લોકો રોકાઈ જાય. જેથી અગાઉની ભીડ ઓછી થતા સ્થિતિમાં સુધારો કરી શકાય અને શાંતિથી દર્શન થઇ શકે.

Gujarat News: ચારધામ યાત્રાએ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યાત્રામાં અવ્યવસ્થાના કારણે ફસાયા ગુજરાતીઓ
  • યાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની
  • યમુનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતાર
ચારધામ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા છે. જેમાં યાત્રામાં અવ્યવસ્થાના કારણે ગુજરાતીઓ ફસાયા છે. યાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે. યમુનોત્રી જવાના રસ્તે ગુજરાતીઓ ફસાયા છે. યમનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી છે.

ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી
કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ફસાઈ ગયા છે. જેમાં ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા છે. વાહન, હોટેલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા છે. તેમાં રાજકોટના યાત્રાળુઓને યમુનોત્રી અને ગંગોત્રીમાં ભારે પરેશાની છે. એકાએક ટ્રાફિક વધી જતા 25 કિલો મીટર સુધી લાંબી કતારો લાગી છે.

અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ફસાઈ ગયા
અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ફસાઈ ગયા છે. જાત્રાએ ગયેલા યાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે. ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તેવા સમયે યમુનોત્રીથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. યમુનોત્રી ધામ પાસે તંત્રની અવ્યવસ્થાના પરિણામે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લોકોની ભીડ દેખાય છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા છે. દૂર દૂર સુધી ગીચોગીચ ઉભેલા માત્ર યાત્રાળુઓ જ દેખાય છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે પોલીસ તંત્ર પણ તેના પર કાબૂ મેળવી શક્તુ નથી. પોલીસે પણ યાત્રાળુઓને અપીલ કરી છે કે, આજે દર્શન કરવા માટે આવનાર લોકો રોકાઈ જાય. જેથી અગાઉની ભીડ ઓછી થતા સ્થિતિમાં સુધારો કરી શકાય અને શાંતિથી દર્શન થઇ શકે.