Gujarat Breaking News: પોઇચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા
નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે.
![Gujarat Breaking News: પોઇચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા](https://epapercdn.sandesh.com/images/2024/05/14/HEL54l7JqVx1WsNZ4GlCWy4M3BE7L7vOTTsxvmT7.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા
- સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા
- મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા
પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે.