Gujarat: રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં મોતનો આંકડો જાણી ચોંકી ઉઠશો

સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ છે. તેમજ શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. તથા ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 73 મોત થયા છે. હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો છે. જે પૈકી મહીસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, , રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, જામનગરમાં 8, મોરબીમાં 6, નર્મદામાં 02, બનાસકાંઠામાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, સુરત કોર્પોરેશનમાં 02, ભરૂચમાં 4, અમદાવાદમાં 02, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 01, પાટણમાં 1, ગીર સોમનાથમાં 1, અમરેલીમાં 1 તેમજ ડાંગમાં પણ 1 શંકાસ્પદ કેસ આવ્યો છે. બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા વાયરસ તેમને સૌથી વધુ અસર કરે છે ચાંદીપુરા વાયરસને લઈ જે.પી નડ્ડાએ કહ્યું, ચાંદીપુરા વાયરસને લઈ વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે. વાયરસની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 73 દર્દીઓના મૃત્યુ થયા છે. આ દર્દીઓમાં મોટાભાગે નાના બાળકોનો સમાવેશ થાયો હતો. 6 ઓગસ્ટ સુધી શંકાસ્પદ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મોત થયા છે. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે અને ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા હોય છે. આ પછી તે 24થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મોત થતું હોય છે. 15થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા વાયરસ તેમને સૌથી વધુ અસર કરે છે.

Gujarat: રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં મોતનો આંકડો જાણી ચોંકી ઉઠશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ
  • હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ છે. તેમજ શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. તથા ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 73 મોત થયા છે. હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો છે. જે પૈકી મહીસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, , રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, જામનગરમાં 8, મોરબીમાં 6, નર્મદામાં 02, બનાસકાંઠામાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, સુરત કોર્પોરેશનમાં 02, ભરૂચમાં 4, અમદાવાદમાં 02, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 01, પાટણમાં 1, ગીર સોમનાથમાં 1, અમરેલીમાં 1 તેમજ ડાંગમાં પણ 1 શંકાસ્પદ કેસ આવ્યો છે.

બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા વાયરસ તેમને સૌથી વધુ અસર કરે છે

ચાંદીપુરા વાયરસને લઈ જે.પી નડ્ડાએ કહ્યું, ચાંદીપુરા વાયરસને લઈ વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે. વાયરસની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 73 દર્દીઓના મૃત્યુ થયા છે. આ દર્દીઓમાં મોટાભાગે નાના બાળકોનો સમાવેશ થાયો હતો. 6 ઓગસ્ટ સુધી શંકાસ્પદ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મોત થયા છે. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે અને ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા હોય છે. આ પછી તે 24થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મોત થતું હોય છે. 15થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા વાયરસ તેમને સૌથી વધુ અસર કરે છે.