Dwarka: સમુદ્રમાં ભારે કરંટ, લોકો જીવના જોખમે કરી રહ્યા છે માછીમારી

તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર કર્યો છે જાહેર પરિપત્ર હોવા છતા માછીમારો કરી રહ્યા છે માછીમારી અવિરત ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં માછીમારો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. તેમજ દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યાં છે. જેમાં તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર હોવા છતા માછીમારો માછીમારી કરી રહ્યા છે. હાલમાં હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં ભારે કરંટ હોવા છતાં માછીમારી લોકો જીવના જોખમે દરિયો ખેડી રહ્યાં છે. માછીમાર લોકો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે દ્વારકાનાં અરબી સમુદ્રમાં માછીમારો જીવનાં જોખમે માછીમારી કરી રહ્યા છે. દ્વારકામાં આવેલ ભડકેશ્રવર મહાદેવ મંદિરથી સમુદ્ર નારાયણ મંદિરનાં દરિયાઇ વિસ્તારમાં માછીમારો માછીમારી કરી રહ્યા છે. દ્વારકાના રૂપેણ બંદરના માછીમારો છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર હોય હાલ પરિવારના પેટનો ખાડો પુરવા જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. તંત્ર દ્વારા માછીમારી ન કરવાનો પરિપત્ર પણ હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી થઈ રહી છે. હાલમાં હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં ભારે કરંટ હોવા છતાં માછીમાર લોકો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે.શિવરાજપુર બીચ પાસે બનાવવામાં આવેલા એન્ટ્રી ગેટને યાત્રિકો માટે બંધ કરાયા દ્વારકા રૂપેણ બંદરના માછીમારો પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા જીવના જોખમે દ્વારકાના દરિયામાં માછીમારી કરવા જઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં લગભગ સપ્તાહ સુધી અવિરત ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર થઇ છે. તેમજ લોકોને પણ વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ખાસ કરી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 1 સપ્તાહ બાદ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. શિવરાજપુર ખાતે પૌરાણિક તળાવમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે તળાવ છલકાયુ છે. વધુ વરસાદ થવાના લીધે શિવરાજપુરના તળાવમાંથી પાણી બહાર નીકળી પાણીનો વહેણ શિવરાજપુર બીચ ખાતેના દરિયા તરફ વળ્યું હતું. અને શિવરાજપુર બીચ પાસે બનાવવામાં આવેલા એન્ટ્રી ગેટને યાત્રિકો માટે બંધ કરાયા છે.

Dwarka: સમુદ્રમાં ભારે કરંટ, લોકો જીવના જોખમે કરી રહ્યા છે માછીમારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર કર્યો છે જાહેર
  • પરિપત્ર હોવા છતા માછીમારો કરી રહ્યા છે માછીમારી
  • અવિરત ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર

દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં માછીમારો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. તેમજ દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યાં છે. જેમાં તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર હોવા છતા માછીમારો માછીમારી કરી રહ્યા છે. હાલમાં હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં ભારે કરંટ હોવા છતાં માછીમારી લોકો જીવના જોખમે દરિયો ખેડી રહ્યાં છે.

માછીમાર લોકો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે

દ્વારકાનાં અરબી સમુદ્રમાં માછીમારો જીવનાં જોખમે માછીમારી કરી રહ્યા છે. દ્વારકામાં આવેલ ભડકેશ્રવર મહાદેવ મંદિરથી સમુદ્ર નારાયણ મંદિરનાં દરિયાઇ વિસ્તારમાં માછીમારો માછીમારી કરી રહ્યા છે. દ્વારકાના રૂપેણ બંદરના માછીમારો છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર હોય હાલ પરિવારના પેટનો ખાડો પુરવા જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. તંત્ર દ્વારા માછીમારી ન કરવાનો પરિપત્ર પણ હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી થઈ રહી છે. હાલમાં હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં ભારે કરંટ હોવા છતાં માછીમાર લોકો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે.

શિવરાજપુર બીચ પાસે બનાવવામાં આવેલા એન્ટ્રી ગેટને યાત્રિકો માટે બંધ કરાયા

દ્વારકા રૂપેણ બંદરના માછીમારો પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા જીવના જોખમે દ્વારકાના દરિયામાં માછીમારી કરવા જઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં લગભગ સપ્તાહ સુધી અવિરત ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર થઇ છે. તેમજ લોકોને પણ વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ખાસ કરી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 1 સપ્તાહ બાદ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. શિવરાજપુર ખાતે પૌરાણિક તળાવમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે તળાવ છલકાયુ છે. વધુ વરસાદ થવાના લીધે શિવરાજપુરના તળાવમાંથી પાણી બહાર નીકળી પાણીનો વહેણ શિવરાજપુર બીચ ખાતેના દરિયા તરફ વળ્યું હતું. અને શિવરાજપુર બીચ પાસે બનાવવામાં આવેલા એન્ટ્રી ગેટને યાત્રિકો માટે બંધ કરાયા છે.