Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર..! કુલ 130 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસશંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે.ક્યા શહેરમાં ચાંદીપુરાના કેટલા કેસ? રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી- 7, મહીસાગર 2, ખેડા 7, મહેસાણા 7, રાજકોટ 6, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન 1-1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકારરાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 મોત થયા હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયાશંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 4, મહેસાણા 4, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન સહિત કચ્છ જિલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-45 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 40 દર્દીઓને રજા આપવામાં આવી છે.

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર..! કુલ 130 શંકાસ્પદ કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ

ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે.

ક્યા શહેરમાં ચાંદીપુરાના કેટલા કેસ?

રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી- 7, મહીસાગર 2, ખેડા 7, મહેસાણા 7, રાજકોટ 6, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન 1-1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 મોત થયા
  • હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ
  • રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા

શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ

સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 4, મહેસાણા 4, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન સહિત કચ્છ જિલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-45 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 40 દર્દીઓને રજા આપવામાં આવી છે.