Ahmedabad News : AMC કેશવબાગથી જજીસ બંગલો રોડને બનાવાશે આઈકોનિક રોડ

મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોની પ્રતિકૃતિ મુકાશે ફીશ, ઝીરાફ, હરણ સહિતના સ્કલ્પચર રાખવામાં આવશે 38 કરોડના ખર્ચે તૈયાર થશે આઈકોનિક રોડ પ્રથમ આઇકોનીક રોડ શહેરની શોભા વધારશે.રોડની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં તૈયાર થશે અન્ય એક આઇકોનોક રોડ. કેશવ બાગથી જજીસ બંગલો રોડ પણ આ રીતે ડેવલોપ કરવામાં આવશે.પ્રથમ આઇકોનીક રોડ પર મહાત્મા ગાંધી, વિન્ડ પોલ રિવરફ્રન્ટ ખેલો ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત વિકસિત ભારત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની પ્રતિકૃતિ મુકવામાં આવશે.ફિશ,ઝીરાફ, હરણ સહિતના સ્કલ્પચર રાખવામાં આવશે. લેસર લાઈટ પોલ બેન્ચ 5 લેસર ફાઉન્ટેન મૂકવામાં આવશે. ડેકોરેટિવ ઝાડ મુકવામાં આવશે તો 38 કરોડ ના ખર્ચે તૈયાર થશે પ્રથમ આઇકોનીક રોડ. શહેરની વધી ખુબસુરતી અમદાવાદ શહેરની ખુબસુરતીમાં વધારો કરવા માટે શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર વિશેષ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. ક્યાંક હેરીટજ તો ક્યાંક શેરબજારનો આખલો, ક્યાંક પતંગને છુટ આપતા ટેણિયાના સ્કપલ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે અગાઉ AMCના ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં હાલ ચાર સ્થળોએ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. જે આગામી સમયમાં વધુ ચાર સ્થળો પર મુકવામાં આવશે. શહેરની સુંદરતા વધારવા અને શહેરની તાસીર દર્શાવતા સ્કલ્પચર મુકાયા છે. મોટા માથાવાળુ સ્કલ્પચર અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ખાતે જ્ઞાન કેન્દ્રનો સંદેશ આપતું સ્કલ્પચર રખાયું છે. સ્ક્લપ્ચર શિક્ષા અને જ્ઞાનની અલગ-અલગ ધારાઓને દર્શાવે છે. મોટા માથાવાળું સ્કલ્પચર એવું આર્ટવર્ક દર્શાવે છે. જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે. આટલા મોટા માથાવાળું સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલા સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે જેનું વજન સાત ટન અંદાજીત છે. આખલાનું સ્કલ્પચર અમદાવાદના પંચવટી ચાર રસ્તા પર આખલાનું સ્કલ્પચર મુકવામાં આવ્યું છે. જે શેરબજારની તેજીનું પ્રતિક છે જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે, સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આખલાનું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. જેનું વજન 3 ટન છે. આ સ્કલ્પચર એએમસીના સ્ક્રેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ છે.

Ahmedabad News : AMC કેશવબાગથી જજીસ બંગલો રોડને બનાવાશે આઈકોનિક રોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોની પ્રતિકૃતિ મુકાશે
  • ફીશ, ઝીરાફ, હરણ સહિતના સ્કલ્પચર રાખવામાં આવશે
  • 38 કરોડના ખર્ચે તૈયાર થશે આઈકોનિક રોડ

પ્રથમ આઇકોનીક રોડ શહેરની શોભા વધારશે.રોડની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં તૈયાર થશે અન્ય એક આઇકોનોક રોડ. કેશવ બાગથી જજીસ બંગલો રોડ પણ આ રીતે ડેવલોપ કરવામાં આવશે.પ્રથમ આઇકોનીક રોડ પર મહાત્મા ગાંધી, વિન્ડ પોલ રિવરફ્રન્ટ ખેલો ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત વિકસિત ભારત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની પ્રતિકૃતિ મુકવામાં આવશે.ફિશ,ઝીરાફ, હરણ સહિતના સ્કલ્પચર રાખવામાં આવશે. લેસર લાઈટ પોલ બેન્ચ 5 લેસર ફાઉન્ટેન મૂકવામાં આવશે. ડેકોરેટિવ ઝાડ મુકવામાં આવશે તો 38 કરોડ ના ખર્ચે તૈયાર થશે પ્રથમ આઇકોનીક રોડ.

શહેરની વધી ખુબસુરતી

અમદાવાદ શહેરની ખુબસુરતીમાં વધારો કરવા માટે શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર વિશેષ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. ક્યાંક હેરીટજ તો ક્યાંક શેરબજારનો આખલો, ક્યાંક પતંગને છુટ આપતા ટેણિયાના સ્કપલ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે અગાઉ AMCના ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં હાલ ચાર સ્થળોએ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. જે આગામી સમયમાં વધુ ચાર સ્થળો પર મુકવામાં આવશે. શહેરની સુંદરતા વધારવા અને શહેરની તાસીર દર્શાવતા સ્કલ્પચર મુકાયા છે.

મોટા માથાવાળુ સ્કલ્પચર

અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ખાતે જ્ઞાન કેન્દ્રનો સંદેશ આપતું સ્કલ્પચર રખાયું છે. સ્ક્લપ્ચર શિક્ષા અને જ્ઞાનની અલગ-અલગ ધારાઓને દર્શાવે છે. મોટા માથાવાળું સ્કલ્પચર એવું આર્ટવર્ક દર્શાવે છે. જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે. આટલા મોટા માથાવાળું સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલા સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે જેનું વજન સાત ટન અંદાજીત છે.

આખલાનું સ્કલ્પચર

અમદાવાદના પંચવટી ચાર રસ્તા પર આખલાનું સ્કલ્પચર મુકવામાં આવ્યું છે. જે શેરબજારની તેજીનું પ્રતિક છે જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે, સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આખલાનું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. જેનું વજન 3 ટન છે. આ સ્કલ્પચર એએમસીના સ્ક્રેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ છે.