Ahmedabad: નિકોલમાં ગેરકાયદે બાંધકામને 6વાર નોટિસ આપી છતાં કામગીરી બંધ ન કરાઈ

Feb 18, 2025 - 01:00
Ahmedabad: નિકોલમાં ગેરકાયદે બાંધકામને 6વાર નોટિસ આપી છતાં કામગીરી બંધ ન કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નિકોલમાં મનોહરવિલા ચાર રસ્તા નજીક ઉપવન શોપિંગ સેન્ટર પાસે છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર કોર્મશિયલ બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે.

જેના માટે તંત્ર દ્વારા 6 અલગ અલગ વખત નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં બાંધકામની પ્રવૃતિ ચાલુ જ રહી છે. આ કારણે સ્થાનિકોએ ડે.કમિશ્નરને ધ્યાન દોર્યું છે અને જેમાં વિવિધ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે સવાલ ઉઠાવ્યા છે. જ્યાં એક તરફ દબાણ હટાવવા માટે કડક કામગીરી કરવામાં તંત્ર નિર્દેશ આપે છે જ્યારે અહીં કોઈ પણ પગલાં ન ભરતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિકા કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0