22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navratri 2025 : આ વર્ષે શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ 01 ઓક્ટોબર, બુધવારે સમાપ્ત થશે. આ દરમિયાન ઘટ સ્થાપન અને વિજયા દશમીના શુભ મુહૂર્ત વિશે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા દ્વારા માહિતી આપવામાં આવી છે.
What's Your Reaction?






