22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત

Sep 16, 2025 - 09:30
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Navratri 2025 : આ વર્ષે શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ 01 ઓક્ટોબર, બુધવારે સમાપ્ત થશે. આ દરમિયાન ઘટ સ્થાપન અને વિજયા દશમીના શુભ મુહૂર્ત વિશે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા દ્વારા માહિતી આપવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0