14 શાળા, 10 મંદિરો સહિત કરમસદ સજ્જડ બંધ
- આણંદ મહાનગરપાલિકામાં સરદાર પટેલના વતનનો સમાવેશ કરતા વિરોધ વકર્યો- લારી અને ગલ્લાંવાળા, નાના-મોટા વેપારીઓ સહિતનાએ ધંધા-રોજગાર બંધ રાખ્યા ઃ મનપામાં ભેળવવાનો નિર્ણય નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આણંદ : કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં રવિવારે કરમસદમાં ગામેરૂં ભરાયું હતું. જેમાં સોમવારે સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે સોમવારે સવારથી જ કરમસદવાસીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું. ૧૦થી વધુ મંદિરો, ૧૪થી વધુ શાળાઓ સહિતના દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું.
![14 શાળા, 10 મંદિરો સહિત કરમસદ સજ્જડ બંધ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736183506591.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આણંદ મહાનગરપાલિકામાં સરદાર પટેલના વતનનો સમાવેશ કરતા વિરોધ વકર્યો
- લારી અને ગલ્લાંવાળા, નાના-મોટા વેપારીઓ સહિતનાએ ધંધા-રોજગાર બંધ રાખ્યા ઃ મનપામાં ભેળવવાનો નિર્ણય નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
આણંદ : કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં રવિવારે કરમસદમાં ગામેરૂં ભરાયું હતું. જેમાં સોમવારે સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે સોમવારે સવારથી જ કરમસદવાસીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું. ૧૦થી વધુ મંદિરો, ૧૪થી વધુ શાળાઓ સહિતના દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું.