સુરત: શ્રાવણ માસમાં ફરાળી ફ્યુઝનનો જલવો, ઉપવાસ કરવાનું મન થઈ જાય તેવી અવનવી વાનગીઓ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Farali Fusion in Surat : શ્રાવણ માસના પવિત્ર મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ પોતાના મનોકામના અને શ્રદ્ધા રાખીને ઉપવાસ કરે છે. ઉપવાસમાં લોકો ફરાળી લેતા હોય છે, ત્યારે સુરતીઓ માટે ઉપવાસ પણ સ્વાદના ચટકા સાથેની અવનવી ફરાળી વાનગીઓ માણવાનો અવસર બની ગયો છે. સુરતમાં સવારથી રાત સુધીમાં તમામ પ્રકારની ફરાળી વાનગીઓ ઉપલબ્ધ રહે છે, જે જોઈને કોઈને પણ ઉપવાસ કરવાનું મન થઈ જાય!
ફરાળી ફ્યુઝન: પરંપરા અને આધુનિકતાનો સંગમ
આધુનિક સમયમાં મોટાભાગના લોકો નકોડો ઉપવાસ કરવાનું ટાળે છે.
What's Your Reaction?






