સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News : સુરતમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. સામૂહિક આપઘાત કેસ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં વૈભવ રુંગટા નામના શખસના માનસિક ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી વૈભવ રુંગટાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

