સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ડિઝાઇન સ્ટ્રક્ચરનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદના એક મુસાફરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ બાકીનું જોખમી સ્ટ્રક્ચર પણ તાત્કાલિક ઊતારી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સ્ટ્રક્ચર દૂર કરવાની કામગીરી દરમિયાન એસટી બસોની અવરજવર માટે જનમહાલ ખાતેથી વૈકલ્પિક એન્ટ્રી અને એક્ઝિટ શરૂ કરાઈ હતી, પરંતુ આ વ્યવસ્થા અચાનક બંધ કરી દેવાતાં બે વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

