સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો

Jul 26, 2025 - 10:30
સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ત્વરિત કામ અટકાવવા મ્યુનિ. કમિશનરને રજૂઆત

- એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા રહેણાંક- સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધ

નડિયાદ : નડિયાદ શહેરના પીપલગ રોડ પર એક રાજકીય વગ ધરાવતા એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા સરકારી નિયમોની અવગણના કરીને કોમશયલ બાંધકામ શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં વિરોધ ઉઠયો છે. રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીના મુખ્યમંત્રીના આદેશ હોવા છતાં નડિયાદ મનપાએ આદેશની ઉપરવટ જઈ કોમર્શિયલ બાંધકામનો નકશો મંજૂર કરી દેતા સ્થાનિકોએ કમિશનર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0