વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ નહીં રખાય તો આંદોલનની ચિમકી

Jan 9, 2025 - 06:00
વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ નહીં રખાય તો આંદોલનની ચિમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અસ્મિતા મંચ દ્વારા અધિક કલેકટરને આવેદન પત્ર અપાયું

- વઢવાણ ઐતિહાસિક વારસો ધરાવતું હોવા છતાં મહાનગરપાલિકાના નામમાં સમાવેશ ન કરાતા રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ 'સુરેન્દ્રનગર મહાનગરપાલિકા' નામ રાખવામાં આવ્યું છે. પરંતુ નામમાં વઢવાણના નામનો સમાવેશ કરવામાં ન આવતા વઢવાણવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અસ્મિતા મંચ દ્વારા આ મામલે અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0