વડોદરાના નિઝામપુરા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, અંતિમવિધિ માટે આવતા લોકોને તકલીફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરામાં નિઝામપુરા સ્મશાનનું સંચાલન હાલ બરાબર થતું નથી. જેના કારણે સ્મશાન ગૃહે આવતા લોકો તકલીફ ભોગવી રહ્યા છે. અગાઉ વડોદરા કોર્પોરેશને આઉટ સોર્સીંગથી શહેરના ચાર ઝોનમાં આવેલા સ્મશાનોની કામગીરી સંસ્થાઓ પાસેથી 10.43 કરોડના ખર્ચે કરાવવાની દરખાસ્ત મંજૂર કરી હતી. જોકે હજુ આનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી.
What's Your Reaction?






