રૈયાધાર પાસે હુમલામાં સાત પકડાયા, કાલાવડ રોડ પર આતંક મચાવનાર ફરાર

Oct 6, 2025 - 10:30
રૈયાધાર પાસે હુમલામાં સાત પકડાયા, કાલાવડ રોડ પર આતંક મચાવનાર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી વધુ બે ઘટનાઓ

શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે માથાભારે તત્વો અને ગુંડાગીરી કરનારા લુખ્ખાઓ બેલગામ : સામાન્ય લોકોમાં ભય

રાજકોટ: શહેરમાં પોલીસનું કોઇ અસ્તિત્વ જ રહ્યું ન હોય તેમ સરાજાહેર રસ્તા ઉપર ગુંડાગીરી, લુખ્ખાગીરી અને મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. આ પ્રકારની ઘટનાઓના છાશવારે વીડિયો પણ વાયરલ થાય છે. જેને જોઇને લોકો પણ ફફડી જાય છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં હોવાનું અનુભવે છે. ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની હદમાં કાલાવડ રોડ પરના એજી ચોક અને રૈયાધારના રાણીમા રૂડીમા ચોકમાં સરાજાહેર હુમલાની ઘટનાઓથી પોલીસની આબરૂના વધુ એક વખત ધજાગરા ઉડયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0