રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી!

Mar 8, 2026 - 11:00
રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સરકારી તંત્રની 'કાચબા ગતિ'થી પીડિત કિસાનોમાં કચવાટ

ગત વર્ષે આકસ્મિક ઘટનાનો ભોગ બનેલા ૧૦૫ ખેડૂત પરિવારની અરજી આવી, માત્ર ૪૬ મંજૂર, ૫૯ અરજી હજુ ફાઈલોમાં કેદ

રાજકોટ: રાજકોટ જિલ્લામાં 'ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય' યોજના હેઠળ એક વર્ષ દરમિયાન મળેલી ૧૦૫ અરજીઓમાંથી અડધાથી વધુ એટલે કે ૫૯ ખેડૂત પરિવારો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા હોવાનું સામે આવતા જાણે ખેડૂતોના હિતની વાતો કરતી સરકારના દાવાઓની પોલ ખુલી છે. જેમાં માત્ર ૪૬ પીડિત પરિવારોને રૂા.૧૦૪ લાખની સહાય મંજુર થઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0