યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન

Feb 13, 2025 - 12:30
યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ ખાતેના લકુલીશ ધામના સાધુ-સંતો તથા યોગસાધકો છેલ્લા કેટલાય દિવસથી દુર્ગંઘ તેમજ આંખોમાં બળતરા થવી સમસ્યાઓથી હેરાન થઇ આખરે પોલીસની મદદ લીધી છે.

 કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તારની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો થઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0