મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં બાળવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે

Jul 31, 2025 - 13:30
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં બાળવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. આ યોજનામાં બાળવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0