મહાકુંભમાં મૃત્યુ પામનારા કડા ગામના મહેશ પટેલના સિદ્ધપુરમાં કરાયા અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

Jan 30, 2025 - 22:30
મહાકુંભમાં મૃત્યુ પામનારા કડા ગામના મહેશ પટેલના સિદ્ધપુરમાં કરાયા અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mahakumbh Stampede: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારે બુધવારે (29 જાન્યુઆરી) થયેલી નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 60 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 30 મૃતકોમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું પણ સામેલ છે. મહાકુંભમાં મહેસાણા જિલ્લાના વિસનગરના કડાના પટેલ મહેશભાઈ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયું છે. તેમના અવસાનથી પરિવાર અને પંથકમાં શોકની લહેર છે. આજે સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0