મન્નાપુરમની બ્રાંચ હેડ દ્વારા છેતરપિંડી કરાતા આસી. મેેનેજર યુવકે જીવન ટુંકાવ્યું

Dec 1, 2024 - 02:00
મન્નાપુરમની બ્રાંચ હેડ દ્વારા છેતરપિંડી કરાતા આસી.  મેેનેજર યુવકે જીવન ટુંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શહેરના રામોલમાં આવેલી માતૃભક્તિ સોસાયટીમાં રહેતા ્અને અમરાઇવાડીમાં આવેલી મન્નાપુરમ ફાઇનાન્સમાં આસીસન્ટ બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે બ્રાંચ હેડ દ્વારા છેતરપિંડી કરતા આત્મહત્યા કરી હોવાની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાઇ છે. શહેરમા રામોલમાં આવેલી માતૃભક્તિ સોસાયટીમાં રહેતો હર્ષ  વિશ્વકર્મા અમરાઇવાડી તેજેન્દ્ર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0