ભારતની જીત માટે વડોદરામાં હવન: રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં યોજાનારી ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના અને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રણમૂકતેશ્વર મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે હવન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે હવન માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે. ભગવાન ભારતીય ખેલાડીઓને સકારાત્મક ઊર્જા અને શક્તિ આપે જેથી ટીમ ફાઇનલ મેચમાં જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી શકે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

