બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
અંબાજી જતા પદયાત્રીઓને રાતના સમયે અકસ્માતથી બચી શકાય તે માટે ચાલતા સમયે રેડીયમવાળા જેકેટ મળી રહે તે માટે બાવળા આરટીઓ દ્વારા મહત્વની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પદયાત્રીઓને મોટા પ્રમાણમાં રેડીયમ વાળા જેકેટ આપવામાં આવ્યા હતા. સાથે સાથે ટ્રાફિકના નિયમો અંગે જાણકારી મળી રહે તે માટે પુસ્તિકાનું
What's Your Reaction?






