પ્રતાપપુરામાં ગૌચર જમીનમાં કચરામાં આગ લાગતાં દોડધામ

Feb 14, 2025 - 04:30
પ્રતાપપુરામાં ગૌચર જમીનમાં કચરામાં આગ લાગતાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કેમિકલ વાળો કચરો એકા એક સળગી ઉઠયો   દોડી આવેલા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી

કલોલ : કલોલના પ્રતાપપુરા ગામે શહેરના ન્યુ પંચવટી વિસ્તારને અડીને ગૌચર જમીનમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી કોઈ કેમિકલ વાળો કચરો અહીં નાખી ગયું હતું જેમાં આગ લાગી હતી આગનો કોલ ફાયર  બ્રિગેડને આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0