પાલિતાણામાં 50 હજારથી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી

Mar 2, 2026 - 08:30
પાલિતાણામાં 50 હજારથી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહાયાત્રા દરમિયાન ચોમેર જય જય આદિનાથનો નાદ ગૂંજયો

- સિધ્ધવડમાં દેશભરના જૈન સંઘના 88 થી વધુ પાલભકિતના મંડપ ઉભા કરાયા, એસ.ટી. તંત્ર દ્વારા વિશેષ ટ્રીપ 

પાલિતાણા : જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉની પરિક્રમાનો આજે ફાગણ સુદ તેરસ ને રવિવારે સવારે ૪ કલાકે  વિધિવત રીતે જય જય શ્રી આદિનાથના ગગનભેદી જયઘોષ સાથે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો હતો.યાત્રા દરમિયાન ફોરેસ્ટર, સિકયુરીટી, પોલીસ બંદોબસ્ત અને એસ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0