નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ

Sep 25, 2025 - 18:30
નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Navratri 2025

GSRTC Extra Bus On Navratri 2025: નવરાત્રિના પાવન પર્વ પર પાવાગઢ અને કચ્છમાં માતા મઢ ખાતે આસોના મેળા શરૂ થયો છે. રાજ્યમાં તહેવાર ટાણે અને નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે કુલ 120 એકસ્ટ્ર બસનું સંચાલન શરૂ કર્યુ છે. 

નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે એકસ્ટ્ર બસની સુવિધા

નવરાત્રિમાં પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ જતા શ્રદ્ધાળુઓને મુસાફરીની સુવિધા મળી રહે તે માટે ST નિગમ દ્વારા વધારાની બસો દોડાવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુધી રોજની 55 જેટલી બસ દોડાવાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0