દશેરા પર અમદાવાદમાં 50થી વધુ સ્થળે રાવણ દહન થશે, કરોડોના વાહન-જમીન-મકાન વેચાશે

Dussehra Celebration: અસત્ય પર સત્યના વિજયના પર્વ  'વિજયા દશમી'ની આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત સવારે 10:59 સુધી નોમ છે. જેની સાથે જ શારદીય નવરાત્રિની પણ સમાપ્તિ થશે. વિજયા દશમી નિમિત્તે અનેક સ્થાનોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરાયું છે.60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું થશે દહન

દશેરા પર અમદાવાદમાં 50થી વધુ સ્થળે રાવણ દહન થશે, કરોડોના વાહન-જમીન-મકાન વેચાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Dussehra Celebration: અસત્ય પર સત્યના વિજયના પર્વ  'વિજયા દશમી'ની આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત સવારે 10:59 સુધી નોમ છે. જેની સાથે જ શારદીય નવરાત્રિની પણ સમાપ્તિ થશે. વિજયા દશમી નિમિત્તે અનેક સ્થાનોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરાયું છે.

60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું થશે દહન