જૂનાગઢ શિવરાત્રીના મેળામાં AI બનશે મદદરૂપ, શ્રદ્ધાળુઓ WhatsAppની મદદથી કરી શકશે પાર્કિંગ

Feb 20, 2025 - 23:00
જૂનાગઢ શિવરાત્રીના મેળામાં AI બનશે મદદરૂપ, શ્રદ્ધાળુઓ WhatsAppની મદદથી કરી શકશે પાર્કિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Junagadh Police : રાજ્યમાં મહાશિવરાત્રી પર્વ પર જૂનાગઢ ખાતે યોજાનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા મળી રહે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં ટેક્નોલોજી દ્વારા પોલીસકર્મીઓની કામની વહેંચણી અને નિરક્ષણ રાખવામાં આવશે. Parkeasy ચેટબોટના માધ્યમથી QR કોડ સ્કેન કરીને WhatsAppમાં મેસેજ કરતાની સાથે શ્રદ્ધાળુઓને પાર્કિંગની સુવિધા મળી રહેશે.

AI ટેક્નોલોજી દ્વારા પાર્કિંગની સુવિધા મળશે

જૂનાગઢમાં ખાતે આગામી મહાશિવરાત્રીના મેળામાં રાજ્યભરમાં લાખો શ્રદ્ધાળુઓ આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0