જામનગરના મયુર પાર્ક વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીંસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર ૫ ના છેડે રહેતા અને બ્રાસપાર્ટ નો વેપાર કરતા નિલેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા નામના ૫૩ વર્ષના કારખાનેદાર કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતકના પુત્ર બિશન નિલેશભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.
![જામનગરના મયુર પાર્ક વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીંસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738760516041.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર ૫ ના છેડે રહેતા અને બ્રાસપાર્ટ નો વેપાર કરતા નિલેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા નામના ૫૩ વર્ષના કારખાનેદાર કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર બિશન નિલેશભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.