ચકચારી તપન મર્ડર કેસના આરોપી અમઝદખાનની જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ પાસેની કેન્ટીન પાસે તપન પરમારની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી અમઝદખાન પઠાણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૮ નવેમ્બર ૨૦૨૪ની રાત્રે સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણ સહિતના દસ જેટલા આરોપીઓએ હુમલો કરતા તેમા તપન પરમારનું મોત થયું હતું.
What's Your Reaction?






