ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ

May 3, 2026 - 02:30
ગોઝારો શનિવાર: અકસ્માતની અલગ અલગ 5 ઘટનામાં 7ના મોત જ્યારે ડૂબવાથી 3 લોકોએ ખોયો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Tragic Saturday in Gujarat: ગોઝારો શનિવારે(2 મે, 2026) જૂનાગઢના માંગરોળ, છોટાઉદેપુર, કચ્છ, વડોદરાના પાદરા અને અમરેલીના જેસીંગપરામાં સર્જાયેલા 5 માર્ગ અકસ્માત તેમજ રાજકોટના આજી ડેમમાં ડૂબવાની 1 કરુણ ઘટના બની હતી. આ તમામ દુર્ઘટનાઓમાં કુલ 10 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નીલગાય આડી ઉતરવી, ઓછી વિઝિબિલિટી અને વાહનોની ટક્કર જેવા કારણોસર સર્જાયેલી આ ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી મચાવી દીધી છે.

માંગરોળમાં રોઝડું (નીલગાય) આડું ઉતરતા બસ પલટી, 2 શ્રદ્ધાળુઓના મૃત્યુ

જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી ગઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0