અમદાવાદ – શેખપુરા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનદોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલ્વે દ્વારા દિવાળી પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ - શેખપુરા વચ્ચે ખાસ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન તા. ૧૮ અને ૨૩ ઓક્ટોબરે બપોરે ૩:૨૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે ૪ કલાકે શેખપુરા પહોંચશે. તે જ રીતે શેખપુરાથી તા.૨૦ અને ૨૫ ઓક્ટોબરે સવારે ૬:૩૦ કલાકે ઉપડશે.
What's Your Reaction?






