અમદાવાદના વસ્ત્રાપુરમાં 75 વર્ષીય NRIના મોત અંગે ચોંકાવનારો ખુલાસો, સ્પામાં કામ કરતી મહિલાએ લૂંટ બાદ કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Crime: ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી પરત આવેલાં 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો પોતાના જ ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મૃત્યુ જેવી દેખાતી આ હત્યાએ પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
What's Your Reaction?






