૫૦ ટકા સુધી માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધસારો વધતા છેવટે વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે જેના ૫૦ ટકા સુધીના માર્કસ છે, તેઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય થયો છે.
આ નિર્ણય કરવાને લીધે કોમર્સમાં હવે આશરે ૪૫૦ બેઠકો વધશે. ગયા વર્ષે કોમર્સ એફવાય બીકોમમાં અંદાજે ૬૪૦૦ને એડમિશન મળ્યું હતું, આ વર્ષે બેઠકો વધતા આશરે ૬૮૫૦ને પ્રવેશ મળી શકશે.
What's Your Reaction?






