સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ રહેતા લોકોને હાલાકી

Jun 5, 2025 - 11:30
સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ રહેતા લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મનપાની પ્રિમોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડયા

કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાની ચર્ચા ઃ રસ્તાઓનું ધોવાણ થતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત તમામ તાલુકાઓમાં ગત મંગળવારના રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી પરંતુ શહેરી વિસ્તારમાં વરસાદને પગલે મનપા તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ છતી થઈ હતી. શહેરના અનેક સ્થળે સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ રહેતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

સુરેન્દ્રનગર, રતનપર,જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ગત મંગળવારે મોડી સાંજથી રાત સુધીમાં અંદાજે ૧ થી ૧.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0