સુરતની અનોખી રથયાત્રાઃ અષાઢી બીજ નહીં, બે દિવસ બાદ ભક્તોને દર્શન આપવા નગરચર્યા કરે છે ભગવાન જગન્નાથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Rathyatra: અમદાવાદમાં શુક્રવારે (27 જૂન) ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. જોકે, આ દિવસે ભારતભરમાં નાની-મોટી અનેક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એવામાં સુરતમાં પણ અષાઢી બીજના દિવસે એક-બે નહીં પરંતુ સાત રથયાત્રા નીકળે છે. પરંતુ, એક જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, જે અષાઢી બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે.
What's Your Reaction?






